pub-8726264906223836 વિચારોની વનમાળા: નિજ જીવનનાં મૂળમંત્ર

Sunday, 26 April 2020

નિજ જીવનનાં મૂળમંત્ર




હંમેશા શીખતાં રહેવું તે જ શિક્ષણની ચરમ સીમા છે.
ભૂલ કબુલતા રહેવું તે અભિમાનના વાદળોની છટણી છે.
અને, અનુભવ કરતા રહેવું તે જ ગણતરની નખશીખ આધારશિલા છે.

4 comments: